આપણી આસુતોષ વિદ્યાલય અને એસ. ટી. સેંજલીયા માધ્યમિક શાળામાં તા.૩૧/૦૭/૨૦૧૮ ના
રોજ બાલભવનથી ધોરણ ૧૦ સુધીના બાળકોને ઓરી-રૂબેલા રસી મુકવામાં આવી હતી. જેમાં
વાલીશ્રીઓએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાના બાળકોનેરસી અપાવી હતી. આ પ્રસંગની
દિવ્યભાસ્કર પેપરે નોંધ લઈને શાળાનો ફોટો તા.૦૧/૦૮/૨૦૧૮ ના પેપરમાં ચોથાપાને
પ્રગટ કરેલ છે જેની ઝલક
No comments:
Post a Comment