આપણી શાળામાંતા. 31/07/2018 ને મંગળવારના રોજ બાળકોની પાળીના સમય મુજબ ઓરી-રૂબેલાની રસી મુકવામાં આવનાર છે. તો બાલભવનથી ધોરણ 10 સુધીના બાળકોને આ રસી મુકાવવા સમયસર આવશો. આ રસી મુકાવ્યા બાદ રસી મુકાવનાર દરેક બાળકને નીચે પ્રમાણેનું પ્રમાણપત્ર શાળા દ્વારા આપવામાં આવશે. તો આપના બાળકોને ઓરી અને રૂબેલા રોગથી રક્ષણ આપવા જરૂરથી રસી મુકાવજો.
No comments:
Post a Comment